ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1962 1953 1958 1957 1962 1953 1958 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં ચૂકવણી સમતુલા ચૂકવણી સરવૈયું આયાત-નિકાસ સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ચૂકવણી સમતુલા ચૂકવણી સરવૈયું આયાત-નિકાસ સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 20મી સદી પહેલા ભારતમાં પ્રતિ વ્યકિત ઉત્પાદન વૃદ્ધિ દર કેટલા ટકા હતા? 5% 2% 25% 0.5% 5% 2% 25% 0.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ? દૂરસંચાર ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણકય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP