ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ?

મહેસૂલી ખાધ
અંદાજપત્રીય ખાધ
પ્રાથમિક ખાધ
અસરકારક મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ગરીબી રેખા નીચે જીવતા લોકો
સ્થાનિક વેપારીઓ
ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP