ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 1
ફક્ત 2
ફક્ત 1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ વધે
ભાવ યથાવત્ રહે
ભાવ ઘટે
આપેલ કોઈપણ બાબત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.
દેશમાંથી માત્ર આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP