ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

છઠ્ઠી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ?

ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
આપેલ બધા વિધાનો સાચા છે.
સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.
ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

આપેલ તમામ
માંગનો અભાવ
અસરકારક માંગનો અભાવ
પુરવઠાનો અતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

વેરા ભરનાર સ્ત્રીઓ માટે
વરિષ્ઠ નાગરિકો માટે
નાના ધંધાર્થીઓ માટે
નોકરિયાત વર્ગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP