ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

પાંચમી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ?

સંપત્તિનું કેન્દ્રીકરણ
જમીનની માલિકીમાં અસમાનતા
પ્રગતિશીલ કરવેરા
ફુગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પ્રત્યેક વર્ષે
દર બે વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં
પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP