ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

શ્રી આનંદ સીન્હા
ડૉ. મનમોહન સિંહ
ડૉ. આઈ.જી.પટેલ
શ્રી સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

ત્રીજી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં
ચોથી પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP