ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત એક વર્ષ સુધી મંદી રહે તેને
સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
ચાણકય
બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP