ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત એક વર્ષ સુધી મંદી રહે તેને
સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું ?

ઈકયલ મીનીમમ ઇન્સ્ટોલમેન્ટ
ઈઝી મની ઇન્સ્ટોલમેન્ટ
ઇકવેટેટ મંથલી ઇન્સ્ટોલમેન્ટ
ઈકવલ મની ઇન્સ્ટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
2 અને 4
1,2
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP