ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા સંસદ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા સંસદ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? ખાનગી અર્થતંત્ર બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ? આપેલ બધા વિધાનો સાચા છે. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. આપેલ બધા વિધાનો સાચા છે. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ટ્રાન્સફોર્મીંગ ઈન્ડિયા (નીતિ આયોગ)ની શરૂઆત કયારથી થઈ ? તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ જવાહરલાલ નહેરૂ દાદાભાઈ નવરોજી ડૉ. બી. આર. આંબેડકર આઈ. જી. પટેલ જવાહરલાલ નહેરૂ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2300,2000 2000,1900 2000,1800 2400, 2100 2300,2000 2000,1900 2000,1800 2400, 2100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP