ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

નાણામંત્રાલય દ્વારા
સંસદ દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

સેબી (SEBI)
બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

રેપો અને રિવર્સ રેપોરેટ બંને
રેપો રેટ
કેશ રિઝર્વ રેશિયો
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2300,2000
2000,1900
2000,1800
2400, 2100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP