ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ? કેલકર સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ શોમે સમિતિ કેલકર સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ શોમે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? કેશ રિઝર્વ રેશિયો રેપો અને રિવર્સ રેપોરેટ બંને રિવર્સ રેપો રેટ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો અને રિવર્સ રેપોરેટ બંને રિવર્સ રેપો રેટ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ? અંશત: ખાનગીકરણ પાયાનું વિમૂડીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશતઃ હસ્તાંતરણ અંશત: ખાનગીકરણ પાયાનું વિમૂડીકરણ મોટા પાયાનું વિમૂડીકરણ અંશતઃ હસ્તાંતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP