ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. માત્ર આયાત થાય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ? અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધ અંદાજપત્રીય ખાધ મહેસૂલી ખાધ પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આરબીઆઇ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ-22 કલમ-29 કલમ-16 કલમ-7 કલમ-22 કલમ-29 કલમ-16 કલમ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 12% 10% 8% 6% 12% 10% 8% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP