ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને અનાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

બાંધી મુદત ખાતું
રિકરીંગ ખાતું
કરન્ટ ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

સમાજવાદી અર્થતંત્ર
સરકારી અર્થતંત્ર
જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર
જાહેર અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

રાજ્યની સહકારી બેંકો
આપેલ તમામ
રિજિયોનલ રૂરલ બેંકો
કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP