ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

ચોક્કસતાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
સમાનતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશતઃ હસ્તાંતરણ
અંશત: ખાનગીકરણ
પાયાનું વિમૂડીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ?

રૂપિયા 3.09 પૈસા
રૂપિયા 3.50 પૈસા
રૂપિયા 3.54 પૈસા
રૂપિયા 3.48 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP