ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત એક વર્ષ સુધી મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

બેંકિંગ ક્ષેત્રે
આપેલ પૈકી એક પણ નહીં
શેરબજારના વ્યવહારો
ગ્રામ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1900
2000,1800
2300,2000
2400, 2100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP