ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

રાજકૃષ્ન
હેરોડ-ડોમર
પી.સી.મહાલનોબિસ
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

ડૉ. બી. આર. આંબેડકર
આઈ. જી. પટેલ
દાદાભાઈ નવરોજી
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ?

ચૂકવણી સમતુલા
આપેલ પૈકી એક પણ નહીં
ચૂકવણી સરવૈયું
આયાત-નિકાસ સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
આલ્બર્ટ આઈનસ્ટાઈન
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP