ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ. સ્વામીનાથન
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એ.કે.સેન
શ્રી એમ.એસ.આહલુવાલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

આપેલ પૈકી એક પણ નહીં
ગોરવાલા રિપોર્ટ
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP