ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ? ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ ભારતના નાગિરક હોવું લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ ભારતના નાગિરક હોવું લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 23 એપ્રિલ, 1949 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP