ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

મોટા પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ
પાયાનું વિમૂડીકરણ
અંશતઃ હસ્તાંતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

સરકારી અર્થતંત્ર
જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર
જાહેર અર્થતંત્ર
સમાજવાદી અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP