ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાત રાજયમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ? 1 એપ્રિલ 2017 1 જૂન 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 1 એપ્રિલ 2017 1 જૂન 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ? જળક્રાંતિ નીલક્રાંતિ મત્સ્યદન લાલક્રાંતિ જળક્રાંતિ નીલક્રાંતિ મત્સ્યદન લાલક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટ્રસ્ટીશીપ (વાલીપણા) નો સિદ્ધાંત કોણે રજુ કર્યો ? કૌટિલ્ય કેઈન્સ પંડિત દિનદયાળ ગાંધીજી કૌટિલ્ય કેઈન્સ પંડિત દિનદયાળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું વર્ષ ભારતમાં વસ્તીશાસ્ત્રીય ઇતિહાસમાં 'અ ગ્રેટ ડિવાઈડ'(A great divide) તરીકે ઓળખાય છે ? 1911 1905 1921 1947 1911 1905 1921 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યવસાયિક વેરો 3. સર્વિસ ટેક્સ 4.વેટ 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 3 અને 4 ફક્ત 1,3 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 3 અને 4 ફક્ત 1,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP