ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? 1952 એકેય નહીં 1951 1950 1952 એકેય નહીં 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કાયમી ખાતા નંબર (PAN) ___ 'આલ્ફા-ન્યૂમેરિક કેરેકટર' ધરાવે છે. 6 4 12 10 6 4 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ખનીજતેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે ? 52% 63% 60% 55% 52% 63% 60% 55% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ? સમાજવાદી અર્થતંત્ર સરકારી અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર જાહેર અર્થતંત્ર સમાજવાદી અર્થતંત્ર સરકારી અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર જાહેર અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેન્ક નથી ? ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક એક્સીસ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક એક્સીસ બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP