ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ ___ છે.

આપેલ પૈકી કોઇ નહી
ગ્રાન્ટ પાછળનો ખર્ચ
મુડી ખર્ચ
મહેસુલી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP