ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

જમીન સુધારણા
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
સમાજવાદી સમાજરચના
આર્થિક સુધારાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

સુરેશ ડી. ટેન્ડુલકર
એલંફ્રેડ માર્શલ
અમર્ત્ય સેન
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?

નવેમ્બર થી ઓક્ટોબર
મે થી એપ્રિલ
એપ્રિલ થી માર્ચ
જાન્યુઆરી થી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
એ.સી. પીગુ
જોન મીરાન્ડ કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

ગીગ ઈકોનોમી
પીયર ઈકોનોમી
પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને
સહયોગી ઈકોનોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP