ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ
રેલ સલામતી રીઝર્વ ફંડ
રેલવે અકસ્માત શમન ફંડ
રેલ સુરક્ષા અર્થ કોશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

2, 3 અને 4
1 થી 4 તમામ
1 અને 2
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP