ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

શર્મા સમિતિ
મહેતા સમિતિ
સંથાનમ સમિતિ
રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ?

મહેસૂલી ખાધ
પ્રાથમિક ખાધ
અંદાજપત્રીય ખાધ
અસરકારક મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP