ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

એમ.કે. લોઢા સમિતિ
સરદાર સર્વાંગસિંહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
રામનંદન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

2, 3 અને 4
1
1 અને 2
1 થી 4 તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

વૈધનાથ સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
આલ્બર્ટ આઈનસ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP