ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

આયાતો મોંઘી બને
નિકાસ મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસો સસ્તી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

છઠ્ઠી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
માત્ર આયાત થાય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.

રેનિસફાઈ
આર્થર લુઈસ
પી.સી.મહાલનોબિસ
આર. એફ. હેરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP