ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસ મોંઘી બને
આયાતો સસ્તી બને
નિકાસો સસ્તી બને
આયાતો મોંઘી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ?

બાલચંદ્ર નેમાડે
તીરથસિંહ ઠાકુર
અરુણ જેટલી
એ.કે. માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ કર્નલ જાગી
જસ્ટિસ પી. સી. રામબેટ
જસ્ટીસ એ.ક. માથુર
લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP