ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ?

નિકાસો સસ્તી બને
આયાતો સસ્તી બને
નિકાસ મોંઘી બને
આયાતો મોંઘી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતની વિશાળ સંપત્તિ
કુદરતી સંશાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
1) આવક વેરો
2) સર્વિસ ટેક્સ
3) મૂલ્ય વર્ધિત વેરો
4) એક્સાઇઝ ડયુટી

1 થી 4 તમામ
1 અને 2
2, 3 અને 4
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP