Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

980
1140
950
890

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

આપેલ તમામ
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું
શિક્ષણ આપવાનું
મહેસૂલ ઉઘરાવવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી સચ્ચિદાનંદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP