ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 10 11 12 9 10 11 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ? વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 380 253 280 353 380 253 280 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP