ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 12 11 10 9 12 11 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં લોકસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં લોકસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સ્વતંત્રતા તક ન્યાય સમાનતા સ્વતંત્રતા તક ન્યાય સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 334 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ? સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP