GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કોએ તેઓની તરલ અસ્ક્યામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ___ કહે છે.

રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio)
કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio)
પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
73 મા સંવિધાન સુધારા અધિનિયમ અંગે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું / સાચાં છે ?

જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવેલ હોય તો તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
કોઈપણ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ ગઈ હોય તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Yએ કેટલીક રકમના 25% X ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી, તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રૂ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ?

રૂ. 24,000
રૂ. 15,000
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 16,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો ?
1. એસ. કે. ધાર સમિતિ
2. જે.વી.પી. સમિતિ
3. ફઝલ અલી સમિતિ

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.

સુખમોય ચક્રબોર્તી
કે.એન. રાજ
રાજ કૃષ્ણ
જે.એન. ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારની કેબિનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. કેબિનેટ સમિતિઓ બે પ્રકારની હોય છે. સ્થાયી સમિતિ અને તદર્થ સમિતિ
2. સ્થાયી સમિતિઓ બંધારણીય છે જ્યારે તદર્થ સમિતિઓ વૈધાનિક છે.
3. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિઓની રચના થાય છે.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 1
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP