ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મહેંદી નવાઝ જંગ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ મહેંદી નવાઝ જંગ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 17 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP