ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે જય હિન્દ જન ગણ મન વંદે માતરમ્ સત્યમેવ જયતે જય હિન્દ જન ગણ મન વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ માન.નાણામંત્રી માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન. રાષ્ટ્રપતિ માન.નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1993 01-01-1992 01-06-1992 01-01-1993 01-06-1993 01-01-1992 01-06-1992 01-01-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. એટર્ની જનરલ બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત એટર્ની જનરલ બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ આર. વ્યંકટરામન વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ આર. વ્યંકટરામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP