સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

નાગને
બલરામને
નંદગોપને
કુષ્ણને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

વિધવા પુન:લગ્ન કાયદો
હિંદુ સ્ત્રી વારસાધારો
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ?

નોર્વ
નેધરલેન્ડ (હોલેન્ડ)
ન્યુઝીલેન્ડ
નાઈઝીરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.

ટિપ્પણી
માંડવી
ધમાલ
પઢાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP