ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર - સ્વાભિમાન
નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા
ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર
દુઃખનો પોકાર - આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ?

કોને, અમને કહો છો ?
કોને ? અમને, કહો છો ?
કોને ! અમને, કહો છો ?
કોને ? અમને કહો છો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.
(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP