સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?
1. જયંત પાઠક
2. દલપતરામ
3. ઉસનસ્
4. નર્મદ
સામાન્ય જ્ઞાન (GK)
રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?