Talati Practice MCQ Part - 6
નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ?

લગૂન
ચોરસ
લંબગોળ
ઘોડાની નાળ જેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

ક્રિષ્ના મેનન સમિતિ
તારકુંડે સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
કેલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

નવલિકા
પદ
એકાંકી
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP