સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય ફોજદારો એટલે ? ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પીનલ કોડ ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પીનલ કોડ ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.15 0.2 0.05 0.1 0.15 0.2 0.05 0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ? આવકવેરો એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એસ્ટેટ ડયુટી આવકવેરો એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એસ્ટેટ ડયુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ? કોણાર્ક હમ્પી આપેલ તમામ મહાબલીપુરમ્ કોણાર્ક હમ્પી આપેલ તમામ મહાબલીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP