ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે
સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો.

કહ્યાગરો
ચૂપચાપ
નથી
પાંચમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP