ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.
સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

સંભાવનાર્થ
નિશ્ચયવાચક
નકારવાચક
સ્વીકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP