ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

નકારવાચક
નકારવાચક અને નિષેધવાચક બંને
પ્રમાણવાચક
નિષેધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી.

વર્તમાન કૃદંત
સબંધ કૃદંત
ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP