ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

યમક
પ્રાસસાંકળી
ઉત્પ્રેક્ષા
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સમય ઓછો અને કામ ઘણાં
સ્વાર્થમાં નજર હોવી
સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP