જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના પ્રથમ સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.
પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.
રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.
રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP