જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ત્રીજા બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ?

ઈ.એન.ગ્લેડન
ઓ.જી.સ્ટાહેલ
બી.ફિલપ્પો
હરમન ફીનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
આપેલ તમામ
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.
સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP