Talati Practice MCQ Part - 6
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તું ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ?

75%
50%
12.5%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

છબીલદાસ મહેતા
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP