Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

17 નવેમ્બર, 1913
2 સપ્ટેમ્બર, 1898
9 માર્ચ, 1902
21 જુલાઈ, 1895

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

બાલમુકુંદ દવે
મકરંદ દવે
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના યોજના બૉર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

સમાજ કલ્યાણ મંત્રી
રાજ્યપાલ
મુખ્યમંત્રી
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP