જાહેર વહીવટ (Public Administration)
માહિતીની આપ-લે ___

એકમાર્ગી પ્રક્રિયા છે
સમકક્ષ પ્રક્રિયા છે
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
દ્વિમાર્ગી પ્રક્રિયા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં. જવાહરલાલ નહેરૂ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

લ્યુથર ગ્યુલિક
પ્રો. વુડ્રો વિલ્સન
હેનરી ફેયોગ
હૈમિલ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP