કાયદો (Law) ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી" માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ? સાત આઠ પાંચ નવ સાત આઠ પાંચ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? હુલ્લડ બિગાડ (મિસચિફ) ગેરકાયદેસર મંડળીના સભ્યો બખેડો હુલ્લડ બિગાડ (મિસચિફ) ગેરકાયદેસર મંડળીના સભ્યો બખેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 48 40 32 72 48 40 32 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ? એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એકેય નહી એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એકેય નહી એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP