કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી" માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

સાત
આઠ
પાંચ
નવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

હુલ્લડ
બિગાડ (મિસચિફ)
ગેરકાયદેસર મંડળીના સભ્યો
બખેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC મુજબ

ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એકેય નહી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP