કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

પાંચ
ત્રણ
બે
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
જિલ્લા પોલીસ અધિક્ષક
ડી.વાય.એસ.પી.
જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી.આર.પી.સી. કલમ -125
સી.આર.પી.સી. કલમ -1
સી.આર.પી.સી. કલમ -13
સી.આર.પી.સી. કલમ -25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ?

1 વર્ષ
ત્રણ મહિના
ચાર મહિના
છ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?

વિધાન પરિષદ
વિધાનસભા
રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP