કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

ત્રણ
બે
સાત
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?

124
130
123
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?

18
19
17
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય ગુનો એટલે શું ?

આપેલ પૈકી એક પણ નહીં
એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે
એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ?

61
41
71
51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP