કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

સાત
ત્રણ
પાંચ
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એકેય નહી
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ?

મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ
આપેલ તમામ
મેજિસ્ટ્રેટ
પોલીસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો
કોઈ સ્ત્રીએ કરેલ ગુનો
આપેલ તમામ
અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ?

સેશન્સ જજ
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
જયુડીશીયલ મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP