કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

ત્રણ
સાત
પાંચ
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વિધાનસભાના સ્પીકર
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા
ફક્ત લોકસભાના સભ્યો દ્વારા
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?

લખાણ એ દસ્તાવેજ છે.
મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.
એક પણ નહિ
બંને સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સંસદીય લોકતંત્ર
સત્તાના વિકેન્દ્રીકરણ
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
પ્રમુખશાહી પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP