GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

દ્વાવાઇટ વાલ્વો
પ્રો .વિલોબિ
લૂથર ગુલિક
વુડો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (2)
અનુચ્છેદ 124 (3)
અનુચ્છેદ 124 (4)
અનુચ્છેદ 124 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?

કૈલાસ બાજપેયી
પીરઝાદા અહમદશાહ
શાંતિ શાહ
નારાયણ સુર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું છે ?

રમણી
રસિક
ત્રાપજકર
પાગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ?

નંદનવન
જ્ઞાનપ્રકાશ
ગુરુદેવ
સૃષ્ટિબાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP