GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

લૂથર ગુલિક
દ્વાવાઇટ વાલ્વો
વુડો વિલ્સન
પ્રો .વિલોબિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું
વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું
વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે કયા દિવસને ઓળખવામાં આવે છે?

૨ ડિસેમ્બર
૩૦ ડિસેમ્બર
૨ નવેમ્બર
૩૦ નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વેદવ્યાસ
મેગેસ્થનીજ
હેરોડોટસ
સેનાપતિ વિજયન ભટ્ટ્રાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ?

કે.જી.સુબ્રમણ્યમ
ગુલામ મોહમ્મદ શેખ
ભૂપેન ખચ્ચર
નાગજીભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP