GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા.

મૂળરાજ - બીજો
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
શર્મિષ્ઠા તળાવ એ ___ શાસન કાળ દરમ્યાનનું શ્રેષ્ઠ દૃષ્ટાંત ગણવામાં આવે છે.

ચૂડાસમા
સોલંકી
વાઘેલા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે."

કલમ 81 (Article 81)
કલમ 123 (Article 123)
કલમ 79 (Article 79)
કલમ 131 (Article 131)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

પેરામ્બૂદૂર (Perambudur)
વાયનાડ (Wynad)
ક્યુનો (Kuno)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ?

સાંખ્ય સંપ્રદાય
મીમાંસ સંપ્રદાય
વૈશેષિક સંપ્રદાય
ન્યાય સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP