GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
5મી ડિસેમ્બર, 2019 ના રોજ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (International Volunteer Day) નો મુખ્ય વિચાર ___ છે.

પીડીતો માટે સ્વયંસેવક (Volunteer for the Victims)
સમાવિષ્ટ ભવિષ્ય માટે સ્વયંસેવક (Volunteer for an Inclusive Future)
જરૂરીયાતમંદ લોકો માટે સ્વયંસેવક (Volunteer for the Needy People)
પીડીતોનો અવાજ માટે સ્વયંસેવક (Volunteer for the Voice of Victims)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્ય વિધાનસભા દ્વારા ગ્રામ પંચાયતને નીચેના પૈકી કયા કાર્યો સોંપી શકાય છે ?
i. ગામની સામાજીક બાબતોને લગતા નિયમો અને કાનૂન ઘડવા
ii. ગામમાં પાણીના સ્ત્રોતોની જાળવણી માટે બાંધકામ
iii. જાહેર ઉપયોગિતાઓ બાબતે કરવેરા વસુલવા અને એકત્ર કરવા

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે.
દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર એ સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો.
i. ખાસી વિદ્રોહ
ii. ખૌડ આંદોલન
iii. મુંડા વિદ્રોહ
iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ
a. ઝારખંડ
b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર)
c. ઓરિસ્સા
d. બંગાળ

i-d, ii-c, iii-a, iv-b
i-c, ii-d, iii-b, iv-a
i-d, ii-c, iii-b, iv-a
i-c, ii-d, iii-a, iv-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે.
ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે.
iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP