Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 50% 45% 35% 30% 50% 45% 35% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પ્રસિધ્ધ ગ્રંથ Hindu view of life ના લેખક કોણ છે ? ચિતરંજનદાસ દાદા ધર્માધિકારી ડો. એસ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ચિતરંજનદાસ દાદા ધર્માધિકારી ડો. એસ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાત્રે 1 વાગ્યાથી બીજી રાતના 12 વાગ્યા સુધીમાં ઘડિયાળનો મોટો કાંટો નાના કાંટા પર કેટલી વખત આવશે ? 23 25 12 24 23 25 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? ઉકાઈ ધુવારણ વણાંકબોરી ઉત્રાણ ઉકાઈ ધુવારણ વણાંકબોરી ઉત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘પ્રિયદર્શિકા’ નામનું નાટક લખનાર કોણ હતા ? હર્ષવર્ધન બાણભટ્ટ કાલિદાસ રાજ્યવર્ધન હર્ષવર્ધન બાણભટ્ટ કાલિદાસ રાજ્યવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે? સિદ્ધરાજ સોલંકીને કુમારપાળને ભીમદેવ સોલંકીને વનરાજ ચાવડાને સિદ્ધરાજ સોલંકીને કુમારપાળને ભીમદેવ સોલંકીને વનરાજ ચાવડાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP