Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
વોરન હેસ્ટીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?

2520 ચોમી
2500 ચોમી
2480 ચોમી
1520 ચોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP