Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા
2000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

સિમલા દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો
ક્રિપ્સ દરખાસ્તો
ઑગસ્ટ દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP