GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

9%
6%
8%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે ___

આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય
સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા
આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી
શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

24 જાન્યુઆરી
26 જાન્યુઆરી
23 જાન્યુઆરી
25 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કઈ જોડી ખોટી છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ - નડિયાદ
ગેટવે ઓફ ઇન્ડિયા - મુંબઈ
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ-કરમસદ
ઇન્ડિયા ગેટ - દિલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

૨૬ જાન્યુઆરી ૨૦૨૦
૧૫ ફેબ્રઆરી ૨૦૨૦
૧૫ ફેબ્રઆરી ૨૦૨૧
૨૬ જાન્યુઆરી ૨૦૨૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP