GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

9%
8%
10%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કલકત્તામાં 1774 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલીજા ઈમ્પે હતા અને અન્ય ત્રણ ન્યાયાધીશ હતા જેમાંથી નીચે પૈકી કોણ ન હતું ?

ઇમ્પે
હાઈડ
લિમેસ્ટર
ચેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ?

ગાંધીજી
ઓસ્ટિન
વિસ્ટન ચર્ચિલ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?

રા.વી.પાઠક
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP