સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ? ચાર્ટર એક્ટ 1833 ચાર્ટર એક્ટ 1813 પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 નિયામક ધારો 1773 ચાર્ટર એક્ટ 1833 ચાર્ટર એક્ટ 1813 પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 નિયામક ધારો 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ? 44 54 24 34 44 54 24 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ ત્રિભુવનપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ ત્રિભુવનપાલ અજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ? રાષ્ટ્રપતિ સંરક્ષણપ્રધાન સરસેનાપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંરક્ષણપ્રધાન સરસેનાપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP