Talati Practice MCQ Part - 5
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ?

75%
25%
50%
12.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

સયાજીરાવ
મલ્હારરાવ
દામાજીરાવ
પ્રતાપસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'અલગારી રખડપટ્ટી' કોની જાણીતી કૃતિ છે ?

રસિક ઝવેરી
દિગીશ મહેતા
નગીનદાસ પારેખ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું સૌથી નાનુ પનીયા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
અમરેલી
ધારી
ગીર - સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP