સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.

બંને વિધાનો ખોટા છે
ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે.
આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
બંને સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગન પાવડર શેમાંથી બને છે ?

મીઠું, એસિડ અને ખાંડ
સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ
સલ્ફર, ચારકોલ અને મીઠું
ચારકોલ, મીઠું અને પાવડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP