Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
કૃષ્ણશંકર માસ્તર
શ્રીમદ રાજચંદ્ર
રાસબિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આત્મહત્યા તથા દહેજ મૃત્યુના કેસોમાં સાબિતીનો બોજો કોને શિરે નાખવામાં આવે છે ?

આરોપીયો
નજરે જોનાર વ્યક્તિએ
ફરીયાદીના સગા
ઘટના સ્થળના પાડોશીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

બે અથવા તેથી વધુ વ્યકિત
ફકત 2 વ્યકિત
ફકત 1 વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી. 320માં જણાવેલ ગુનાઓ કેવા છે ?

આજીવન પાત્ર
સમાધાનપાત્ર
મુત્યુદંડ પાત્ર
બિનસમાધાન પાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

જેમ્સ સ્ટીફન
લોર્ડ ઈરવીન
લોર્ડ મેકોલે
બી.આર.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP