GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? શિવકુમાર શુક્લ પંડિત ઓમકારનાથ ઠાકુર ડાહ્યાભાઈ નાયક બૈજુ બાવરા શિવકુમાર શુક્લ પંડિત ઓમકારનાથ ઠાકુર ડાહ્યાભાઈ નાયક બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The adverb of "good" is : Well Fair Best Better Well Fair Best Better ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find the correct spelling: Etiquette Etequette Atiquette Etiquete Etiquette Etequette Atiquette Etiquete ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ? સ્વચ્છ ભારત અભિયાન કેન્દ્ર પોષિત યોજનાઓ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો સ્કિલ ડેવલપમેન્ટ સ્વચ્છ ભારત અભિયાન કેન્દ્ર પોષિત યોજનાઓ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો સ્કિલ ડેવલપમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP