GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર શિવકુમાર શુક્લ બૈજુ બાવરા ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર શિવકુમાર શુક્લ બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Who wrote it?" Make passive. Who were it written by ? Who did it write ? Who was it written by ? Who was it wrote by ? Who were it written by ? Who did it write ? Who was it written by ? Who was it wrote by ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the correct spelling: Pronunciation Pronanciation Pronounciation Pronunsiation Pronunciation Pronanciation Pronounciation Pronunsiation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે' પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. પ્રાણથી પ્યારું હોવું. જીવતે જીવત ભદ્રેશ્વર જવું માણસે ભદ્રિક થવું ઘટે. પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. પ્રાણથી પ્યારું હોવું. જીવતે જીવત ભદ્રેશ્વર જવું માણસે ભદ્રિક થવું ઘટે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ? કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર હલ્દીયાથી અલ્હાબાદ સુધી ધુબરીથી નદિયા સુધી બરાક નદીના લખપુરથી ભાંગા કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર હલ્દીયાથી અલ્હાબાદ સુધી ધુબરીથી નદિયા સુધી બરાક નદીના લખપુરથી ભાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ? વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP