GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'ભાવાર્થ દીપીકા' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?

તુલસી રામાયણ
એકનાથ ભાગવત
શ્રી ભાષ્ય
જ્ઞાનેશ્વરી ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મરાઠા શાસકોએ
મહારાણી મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ?

આર્થિક રીતે સદ્ધર
શુદ્ધ અને ભેળસેળ રહિત
પર્યાવરણ મૈત્રીપૂર્ણ
પ્રોટીન સમૃદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP