GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?

ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો
કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી
કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ?

720 કિ.મી. પ્રતિ કલાક
600 કિ.મી. પ્રતિ કલાક
360 કિ.મી. પ્રતિ કલાક
300 કિ.મી. પ્રતિ કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP