સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

ધર્માભ્યુદય
વિવેકકલિકા
કાવ્યકલ્પલતા
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?

General Development Controlling Regulations
General Development Control Regulations
General Development Control Reforms
General Development Control Rules

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

કરીના કપૂર
આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપરા
પરિણીતી ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP