Gujarat Police Constable Practice MCQ
આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ?
5+3×8-12÷4=3

+ ની બદલે – અને – ની બદલે +
+ ની બદલે ÷ અને ÷ ની બદલે +
– ની બદલે ÷ અને ÷ ની બદલે -
+ ની બદલે × અને × ની બદલે +

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નશા (ઉત્તેજક પીણાં)ને કારણે ઇચ્છા વિરૂધ્ધ IPC-1860માં નીચેની કઇ કલમમાં જણાવેલ છે ?

કલમ-87
કલમ-85
કલમ-84
કલમ-86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ-1872 મુજબ પુરાવાનો ભાર

બદલાતો નથી
કાર્યવાહી ચાલે તેમ બદલાતો રહે છે
બદલાતો રહી શકે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો.

દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે
દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે
ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે
લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP