Gujarat Police Constable Practice MCQ આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ? 5+3×8-12÷4=3 + ની બદલે – અને – ની બદલે + + ની બદલે ÷ અને ÷ ની બદલે + – ની બદલે ÷ અને ÷ ની બદલે - + ની બદલે × અને × ની બદલે + + ની બદલે – અને – ની બદલે + + ની બદલે ÷ અને ÷ ની બદલે + – ની બદલે ÷ અને ÷ ની બદલે - + ની બદલે × અને × ની બદલે + ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નશા (ઉત્તેજક પીણાં)ને કારણે ઇચ્છા વિરૂધ્ધ IPC-1860માં નીચેની કઇ કલમમાં જણાવેલ છે ? કલમ-87 કલમ-85 કલમ-84 કલમ-86 કલમ-87 કલમ-85 કલમ-84 કલમ-86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ-1872 મુજબ પુરાવાનો ભાર બદલાતો નથી કાર્યવાહી ચાલે તેમ બદલાતો રહે છે બદલાતો રહી શકે છે આપેલ પૈકી એક પણ નહીં બદલાતો નથી કાર્યવાહી ચાલે તેમ બદલાતો રહે છે બદલાતો રહી શકે છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો. દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાંઆવી છે? કલમ-299 કલમ-230 કલમ-231 કલમ-228 કલમ-299 કલમ-230 કલમ-231 કલમ-228 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP